ગઢડા તાલુકાના 25-04-2020 થી ઢસા જંકશનમા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર દુકાનમા અનાજ વિતરણ

ગઢડા તાલુકાના (ઢસા જંકશન) 25-04-2020 થી ઢસા જંકશન મા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર દુકાન મા અનાજ વિતરણ સારી રીતે ચાલી રહ્યું છે તેમજ દુકાન માલિક ભરતભાઈ કટારીયા તેમજ જી.આર.ડી. સ્ટાફ પણ જવાબદારી પૂર્વક નિયમ નું પાલન કરી રહ્યા છે.

ગ્રાહક શાંતિ પૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા છે તેમજ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાળ માથી મળેલ રાશન લઈ જઇને ખુશી વ્યક્ત કરી રહયા છે.

રિપોર્ટર : આસીફ રવાણી, ઢસા 

Related posts

Leave a Comment